Vridha Pension Yojana 2023 Form: વૃદ્ધ પેન્શન યોજના 2023, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.

Vridha Pension Yojana 2023 Form
યોજનાનુ નામ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના |
લાભાર્થી જૂથ | ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ |
મળતી સહાય | રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને |
અમલીકરણ | મામલતદાર કચેરી |
સાઇટ | sje.gujarat.gov.in |
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2023
ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. Gujarat Vridha Pension Yojana 2023 આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે છે.
Gujarat Vridha Pension Yojana 2023 લાયકાત
- લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
- લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
- લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.
ડોકયુમેન્ટ લીસ્ટ
- ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર.
- રહેઠાંણનો પુરાવો.
- ઉંમરનો પુરાવો.
- નાગરિક્ત્વનો પુરાવો.
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.
- જિલ્લા કલેકટર કચેરી પરથી
- મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
-
વૃદ્ધ પેન્શન યોજના 2023 મા દર મહિને કેટલી સહાય મળે છે ?
રૂ. 1000 થી રૂ.1250
60
Gam khashala nadagarana my bad Talukho lunavada gilo mahishaga
Rajgorprabhasnakar
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા લોકો નુ કહેવું છે તે યોજનાઓ મા અરજી દાખલ કર્યા પછી કોઈ ગરીબ માણસ ને યોગ્ય માર્ગદર્શન કે જવાબ મળતું નથી
માર્ગદર્શન માટે 8320880810 પર ફોન કરવા વિનંતી
ભાવનગર જિલ્લા ના પાલીતાણા ના ગામડા માં જે હકીકત ગરીબ લોકો સે એમના BPL સ્કોર 20 થી ઉપર ના છે અને આ યોજના નો લાભ મળતો નથી. સ્કોર નો સરવે કરવાની જરૂર સે.
કોઈ ગરીબ પરિવાર 0-16 ના લીધે લાભ લઈ શકતા નથી.
Jo khare khar garib parivar se emno BPL ma namj nhi Ane je saraeva kamata hoy elok na BPL to keve rite garib parivar ne labha male