પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન: 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલ માં આયવું હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે.

Preamble to the Constitution of India
Original Preface of the Constitution of India

ક્યાં ઉજવવામાં આવે છે?ભારત
પ્રકારરાષ્ટ્રીય
મહત્વભારતના બંધારણનો અમલ
ઉજવણીઓપરેડ, શાળાઓમાં ઉજવણી, વક્તવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો
તારીખ૨૬ જાન્યુઆરી