Shikshan Sahay Yojna 2023- 1800 થી 2 લાખ સુધી મળશે સહાય, શ્રમયોગી શિક્ષણ સહાય હેઠળ!

Shramyogi Shikshan Sahay Yojana

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમા ગુણાત્મક સુધારણા આવે અને હોંશીયાર અને ગરીબ વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે સારુ શિક્ષણ મેળવી શકે તે માટે