બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ | ગુજરાતનો ઇતિહાસ | જાણવા જેવું
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ | ગુજરાતનો ઇતિહાસ | જાણવા જેવું | નડિયાદ | ખેડા સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાની આ વાત છે. ઈ.સ. ૧૯૨૮માં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં ૨૨%
બારડોલી સત્યાગ્રહ: Bardoli Satyagrah In Gujarati, ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ | ગુજરાતનો ઇતિહાસ | જાણવા જેવું | નડિયાદ | ખેડા સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાની આ વાત છે. ઈ.સ. ૧૯૨૮માં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં ૨૨%