શું તમને ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી અથવા યાદ નથી? મિત્રો અત્યારે ઘણી બધી ભરતી ના ફોર્મ ભરાઈ ગયા હોઈ છે , માટે જયારે તમે ઓજસ વેબસાઈટપર કોઈ પણ ભરતી નું ફોર્મ ભરતા હોઈ ત્યરે તમને પહેલા એપ્લિકેશન નંબર આપે, ત્યાર પછી તમારે એ અરજી કનફર્મ કરવાની હોઈ છે જે કનફર્મ કરતા ની સાથે તમને એક કન્ફર્મેશન નબર મળે છે, આ કન્ફર્મેશન નબર થી તમે જયારે પણ એ ભરતી ની પરીક્ષા લેવાવાની હોઈ ત્યારે તમારે આ કન્ફર્મેશન નબર નાખી ને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, આ આર્ટિકલ માં આજે સંપૂર્ણ માહિતી મેળવીશું, આ આર્ટિકલ તમે SOCIOEDUCATIONS.COM ના માધ્યમ થી વાંચી રહિયા છે.
![OJAS Confirmation No: તમારો કંફર્મેશન નંબર જાણો, જાણવા અહીં ક્લિક કરો 2 Know Your Confirmation No - :: Online Job Application System](https://www.socioeducations.com/wp-content/uploads/2023/01/OJAS-Confirmation-Number-KNOW-1024x581.jpg)
શું તમને ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી અથવા યાદ નથી?
અહીં હું અમારા વાચકો માટે OJAS કન્ફર્મેશન નંબર અને OTP વગર પણ ઉમેદવારો કન્ફર્મેશન નબર જાણી શકાય છે, આ માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા પડશે
OJAS કન્ફર્મેશન નંબર જાણવા માટેની અગત્યની સુચનાઓ :
- જાહેરાત નંબર એન્ટર કરો.
- અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો.
- Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
- જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.
OTP વગર તમારો OJAS કન્ફર્મેશન નંબર શોધો
કન્ફર્મેશન નબર જાણવા માટે આ સ્ટેપ અનુસરો
- જાહેરાત નંબર એન્ટર કરો. (for example : GSSSB/202122/1)
- અરજદારનું નામ અને અટક દાખલ કરો
- અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ દાખલ કરો
- Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
- જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.
કન્ફર્મેશન નંબર જાણવા અહીં ક્લિક કરો
તમારો કંફર્મેશન નંબર જાણો
લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ( ગુજરાતનું પહેલું ડિજીટલ માધ્યમ જે તમારી ભાષામાં ) [તમે આ લેખ SocioEducations ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
મિત્રો તમને અમારી આ પોસ્ટ ગયમી હોય તો, અમને નીચે Comment માં તમારો અભિપ્રાય લખી જણાવો, કે જેથી કરી અમે આવીજ ઉપયોગી પોસ્ટ લખવા માટે પ્રોત્સાહિત થઈએ.